પ્રભુ-સ્મરણમાં તલ્લીનતા સ્કંધ 1 - 6



પ્રભુ-સ્મરણમાં તલ્લીનતા સ્કંધ 1 - 6

Rating 0 out of 5 (0 ratings in Udemy)


What you'll learn
  • શ્રીમદ્દ ભાગવત ના 12 સ્કંધ ની સરળ ભાષામાં સમજ

Description

પુષ્ટીમાર્ગીય વૈષ્ણવ પરંપરામાં શ્રીમદ ભાગવતનું વાંચન અભ્યાસ બહુ મહત્વનો છે. ખાસ કરીને જયારે કોઇ સ્વજન આ દુનિયામાંથી પ્રભુના ધામમાં જાય, એ વખતે ભાગવતની કથા કરવી એ જાણે કોઇ જાતની સામાજિક અને ધાર્મિક ફરજ જેવું છે. આ વાતો થી આપણો પ્રભુ પરનો પ્રેમ વધે, ઇશ્વર પરની શ્રદ્ધા વધે, ઇશ્વર તરફ જવાનો માર્ગ સરળ બને, સહજ બને એ પ્રયાસ છે. કારણ કે શરીર છોડ્યા પછી પણ આત્માની ગતિ અટકતી નથી. આપણા …

Duration 2 Hours 58 Minutes
Free

Self paced

Beginner Level

Gujarati

12

Rating 0 out of 5 (0 ratings in Udemy)

Go to the Course
We have partnered with providers to bring you collection of courses, When you buy through links on our site, we may earn an affiliate commission from provider.