પ્રભુ-સ્મરણમાં તલ્લીનતા સ્કંધ 7-12



પ્રભુ-સ્મરણમાં તલ્લીનતા સ્કંધ 7-12

Rating 0 out of 5 (0 ratings in Udemy)


What you'll learn
  • શ્રીમદ્દ ભાગવત 12 સ્કંધ ની સરળ ભાષામાં સમજ

Description

કર્મ પાછળનો હેતુ મહત્વનો છે

છઠ્ઠા સ્કંધમાં આપણે અજામિલની કથામાં જોયું કે આપણી ઇન્દ્રિયો આપણને કર્મ કરવા માટે પ્રેરે છે. દરેક ઇન્દ્રિયો કર્મ માટે તાકાત આપે છે અને ઉત્સાહિત પણ કરે છે. પરંતુ ભાગવતના અભ્યાસમાં, પ્રભુભક્તિમાં મુખ્ય બાબત એ છે કે તે કર્મ પાછળ આપણા મનના ભાવ કેવા છે. બહારની દુનિયા તો આપણું વર્તન જોશે પરંતુ આપણા હૃદયના ભાવ તો ફક્ત આપણને અને ભગવાનને ખબર છે. આપણે જીવનમાં બે …

Duration 1 Hours 58 Minutes
Free

Self paced

Beginner Level

Gujarati

13

Rating 0 out of 5 (0 ratings in Udemy)

Go to the Course
We have partnered with providers to bring you collection of courses, When you buy through links on our site, we may earn an affiliate commission from provider.